પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
શું પ્રેમ નફરત પર જીત મેળવી શકે?
વર્ષોથી યહૂદીઓ અને પેલેસ્ટાઈનના લોકો એકબીજાને નફરત કરે છે, એટલે તેઓ વચ્ચે લડાઈ-ઝઘડા થતા રહે છે. પણ અમુક લોકોએ પોતાના દિલમાંથી નફરત કાઢી નાખી છે અને એકબીજાને પ્રેમ કરવાનું શીખ્યા છે. ચાલો એવી બે વ્યક્તિ વિશે જોઈએ.