સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

શું પ્રેમ નફરત પર જીત મેળવી શકે?

શું પ્રેમ નફરત પર જીત મેળવી શકે?

વર્ષોથી યહૂદીઓ અને પેલેસ્ટાઈનના લોકો એકબીજાને નફરત કરે છે, એટલે તેઓ વચ્ચે લડાઈ-ઝઘડા થતા રહે છે. પણ અમુક લોકોએ પોતાના દિલમાંથી નફરત કાઢી નાખી છે અને એકબીજાને પ્રેમ કરવાનું શીખ્યા છે. ચાલો એવી બે વ્યક્તિ વિશે જોઈએ.